મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું


SHARE











મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું

મોરબીના બાયપાસ પાસે આવેલ ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર રોડને નવો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રોડને પહોળો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કાચા પાકા ગેરકાયદે દબાણો અને ભંગારના બે ડેલા સહિતના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ મુદે પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર જે રીતે દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે તેવી જ રીતે આગામી સમયમાં લારી, ગલ્લા પથારણા સહિતના દબાનોને પણ દૂર કરવામાં આવશે અને ગેરકાયદે દબાનોને દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં






Latest News