મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...


SHARE











જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...

ઘણા લોકો જમવાની સાથે છાસ પિતા હોતા નથી તે લોકોને ખાસ છાસથી ગજ્જબ ફાયદાઓ થાય છે તે જાણવાની જરૂર છે અને ખાસ કરીને ઘાટી છાછ પીવાથી સ્કીન અને શરીરમાં ગજ્જબ ફેરફાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

છાશ લોકોના શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક છે તેમાં છતાં ઘણા લોકો તેના ફાયદાઓ જાણતા નથી તે હક્કિત છે છાશ બધા લોકો પસંદ કરે છે પરંતુ છાશ પીવાથી શરીરમાં તેમજ મનમાં અને ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે, છાશ પીવાથી થતાં ફાયદાઓ વિશે જોઈએ તો જીરું સાથે છાશનો ઉપયોગ પણ કરવામાં આવે છે તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે જો અવારનવાર હિચકીની સમસ્યા થાય છે તો પછી છાશમાં ચમચી મિક્ષ કરીને પીવાથી ફાયદો થાય છે જો વારંવાર ઊલટી આવે છે તો પછી છાશમાં જાયફળ પીસીને પીવાથી ફાયદો થાય છે જેથી ઉલટી તરત જ બંધ થઇ જશે અને છાશ પીવાથી ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે તેને છાશ સાથે મિક્સ કરીને પેસ્ટ તરીકે લગાવવાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. જો તમારા મનમાં કોઈ તણાવ છે, તો છાશ પીવાથી ફાયદો થશે અને છાશ મનની ગરમીને પણ ઘટાડી શકે છે. છાછ શરીરને અને મગજને ઠંડક આપે છે. એવામાં ચિંતામાં હોય ત્યારે છાછ પીવી જોઈએ જેથી મન શાંત થઇ જશે






Latest News