વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન


SHARE











માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન

માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી હસ્તકની શ્રી માળીયા (મી) તાલુકાની ભોળીપાટ વાંઢ પ્રા. શાળાના બે નવા રૂમો મંજુર થયેલ છે પરંતુ શાળાની આસપાસ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોવાથી સ્થાનિક દાતા, સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી દ્વારા સ્વૈચ્છિક રીતે મોજે માળિયાના સર્વે નં.૮૩૨/પૈકી ૧/૨ ની પોતાની માલિકીની કુલ જમીનમાંથી ૧૩૦૦ ચો.મી.જમીન શાળાને મકાન બનાવવા માટે શાળાને દાનમાં આપેલ છે જેથી મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીની આ ઉમદા કામગીરીની પ્રસંશનીય નોંધ લેવામાં આવેલ છે તથા દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીનું કલેકટર અને ડીડીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું






Latest News