ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના નાની વાવડી ગામે આવેલ કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો

મોરબીના શ્રી નાની વાવડી ગામે આવેલ કુમાર અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલીમાં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રા.શાળામાં બદલી થતાં શિક્ષક શ્રી વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે શાળાના સેવક એવા પોપટ બાપા, કન્યા શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા અને કુમાર શાળાના આચાર્ય લાલિતભાઈ ઘેટિયા, નાની વાવડી સીઆરસી દુષ્યંતભાઈ મારવણીયા, વાવડી માધ્યમિક શાળાના શિક્ષક પ્રદીપભાઈ જોષી અને કુમાર શાળાના એસએમસી અધ્યક્ષ અને  નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા ના શિક્ષક સહ પરિવાર હાજર રહ્યા હતા. ત્યારે બાળકોના સાચા મિત્ર એવા શિક્ષક વિનોદભાઈ મકવાણા માત્ર પાઠ્યક્રમ પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ, પશુઓ પ્રત્યે કરુણા અને સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું સિંચન કર્યું છે. ત્યારે બદલી થઈને બીજી શાળામાં જઇ રહેલા શિક્ષકને વિદ્યાર્થીઓ, સહકર્મીઓ તથા ગ્રામજનો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News