વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ


SHARE











એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. તાજેતરમાં એબીવીપીનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન આણંદ ખાતે યોજાયું હતું. જેમાં ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમાં મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જયંતી નિમિત્તે તેની થિમ પર કરવામાં આવ્યું હતું. અને આ અધિવેશનમાં મોરબી જિલ્લાના રાજદિપસિંહ જાડેજા (રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક), હિલભાઈ બુદ્ધદેવ (પ્રદેશ કારોબારી સદસ્ય) અને આયુષીબેન ઘોડાસરા (પ્રદેશ કારોબારી સદસ્ય)ને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી છે.






Latest News