મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે


SHARE











મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ ૨૫ ના રોજ હરાજીની કામગીરી બંધ રહેશે તે અંગેની જાણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને કરી દેવામાં આવી છે

આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ગરીબ કલ્યાણ મેળાની કામગીરી ત્યાં થવાની હોવાના કારણે મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટ યાર્ડના એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને તારીખ ૨૫ ના રોજ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેની જાણ કરી દેવામાં આવે છે






Latest News