મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે


SHARE











મોરબીના માર્કેટ યાર્ડમાં ૨૫ મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હોય હરરાજી બંધ રહેશે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તારીખ ૨૫ ના રોજ હરાજીની કામગીરી બંધ રહેશે તે અંગેની જાણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને કરી દેવામાં આવી છે

આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને ગરીબ કલ્યાણ મેળાની કામગીરી ત્યાં થવાની હોવાના કારણે મોરબી માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટ યાર્ડના એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને તારીખ ૨૫ ના રોજ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે તેની જાણ કરી દેવામાં આવે છે






Latest News