મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓએ શ્રીમદ્દ રાજચંદ્ર જન્મ ભવનની મુલાકાત લીધી


SHARE











ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓએ શ્રીમદ્દ રાજચંદ્ર જન્મ ભવનની મુલાકાત લીધી

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્દ રાજચંદ્રજીના જન્મ સ્થળ વવાણીયાની મુલાકાત લેવા માટે ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓ પહોચ્યા હતા અને "વિરલ વિભૂતિ" પ્રકરણની ખરેખરી સમજૂતી મેળવી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં વધારો કર્યો હતો સાથેસાથે ત્રિમંદીર, રામબાઈમાં આશ્રમ, જયદીપ સોલ્ટ કંપની અને એશિયા કંપની લજાઇની પણ મુલાકાત લઈ આધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક જ્ઞાન મેળવ્યું હતું. ત્યારે શાળાના પ્રમુખ જયંતીભાઈ બારૈયાએ પ્રભુદાસજી વવાણીયા, મેહુલભાઈ સહિત સહકાર આપવા બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News