મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા


SHARE











મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ હોય ગત ૨૫ મી ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ નિમિત્તે તુલસી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તે નિમિત્તે યજ્ઞ, મહા આરતી, જરૂરીયાતમંદોને વસ્ત્ર તેમજ રાશન કીટનું વિતરણ અને ગાયોને ઘાસ ચારા સહિતના સેવાકાર્યો કરીને પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ ઉજવાયો હતો તેમ મંદિરના મહંત મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News