ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન


SHARE











ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન

ટંકારાના નસીતપર ગામે આગમી તા.૨૬ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે જુદાજુદા બે ભવ્ય નાટકનું આયોજન કરવાં આવ્યું છે જેનો ગૌપ્રમીઓ સહિતના લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

આગામી તા. ૨૬ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ- નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક "સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી" સાથે હાસ્ય રસીક કોમીક "બિચારો શેઠ, ફસાયો ઠેઠ" ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News