વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લે હાઉસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ, ડો. સત્યમ ઊઘરેજા, ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ, ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ, ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ અને ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ તેમજ ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તે માટે સહુ કોઈને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News