ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા


SHARE











ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા

ટંકારા તાલુકામાં ગઇકાલે સદા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજી નદીમાં પાણી આવી જવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે ટંકારા નજીકના સખપર ગામે ધેનથી તાવો કરવા માટે આવેલ છ વ્યક્તિ પાણી આવી જવાથી ફસાયા હતા જેથી કરીને મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા

ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે થાનથી છ લોકો તાવો કરવા માટે આવ્યા હતા ત્યારે પુરના પાણીમાં આવી જવાથી તે લોકો મંદિરે જ ફસાયા હતા જેની પોલીસે અને તંત્રને જાણ કરવામાં આવી હતી બાદમાં મોરબી પાલિકાની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવની કામગીરી શરૂ કરી હતી જો કેપાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ શક્ય ન હતું જો કેરાત્રીના એક વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થવાની સાથે જ મંદીરે ફસાયેલા છ લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમારબ્લોચભાઈ સહિતના કર્મચારીઑ દ્વારા કરવામાં આવી હતી 




Latest News