મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે


SHARE











કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે

વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે છે તે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામા આવેલ છે આ ગૃપના સંચાલક શ્રીમતી જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયાએ જણાવ્યુ છે કે, જો માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે તો તેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી શક્યતા છે માટે લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખીને આ વર્ષે રથયાત્રા બંધ રાખવામાં આવેલ છે જેની સમગ્ર જનતાને નોંધ લેવા આગેવાનોએ કહ્યું છે






Latest News