મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે


SHARE











કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે

વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે છે તે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામા આવેલ છે આ ગૃપના સંચાલક શ્રીમતી જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયાએ જણાવ્યુ છે કે, જો માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે તો તેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી શક્યતા છે માટે લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખીને આ વર્ષે રથયાત્રા બંધ રાખવામાં આવેલ છે જેની સમગ્ર જનતાને નોંધ લેવા આગેવાનોએ કહ્યું છે






Latest News