ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ


SHARE











મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ

મોરબી શહેરમાં વીસીપરા બાજુથી શંકરા આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેની બાજુમાં આવેલ વીજ પોલ ઉપર વૃક્ષ તૂટી પડવાના કારણે વીજપોલ પણ તૂટી ગયો હતો જેથી હાલમાં શંકર આશ્રમ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે માટે વહેલી સવારે શંકર આશ્રમે મહાદેવના દર્શન કરવા માટે જતા ભક્તોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવી છે અને વહેલી તકે તૂટી પડેલા ઝાડને તથા વીજ પોલને હટાવીને રસ્તો લોકોની અવાર જવર માટે ખુલ્લો કરવામાં આવે તેવી મંદિરે જતાં ભક્તોએ લાગણી વ્યક્ત કરી છે






Latest News