મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ


SHARE











મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ

મોરબી શહેરમાં વીસીપરા બાજુથી શંકરા આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેની બાજુમાં આવેલ વીજ પોલ ઉપર વૃક્ષ તૂટી પડવાના કારણે વીજપોલ પણ તૂટી ગયો હતો જેથી હાલમાં શંકર આશ્રમ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે માટે વહેલી સવારે શંકર આશ્રમે મહાદેવના દર્શન કરવા માટે જતા ભક્તોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવી છે અને વહેલી તકે તૂટી પડેલા ઝાડને તથા વીજ પોલને હટાવીને રસ્તો લોકોની અવાર જવર માટે ખુલ્લો કરવામાં આવે તેવી મંદિરે જતાં ભક્તોએ લાગણી વ્યક્ત કરી છે






Latest News