મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં


SHARE











ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગતા માલ બળીને ખાખ કોઈ જાનહાનિ નહીં

ટંકારાના જબલપુર ગામે પ્લોટ વિસ્તારમાં મગફળીનો ભૂકો પડ્યો હતો અને તેમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને સવારે ત્રણ વાગ્યાના અરસામાં જબલપુર ગામે આગ લાગી હોવાની મોરબીના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી અને મગફળીના ભુકામાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગના જણાવ્યા મુજબ 36 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી છે અને અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News