વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન


SHARE











મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન

મોરબીમાં દર અઠવાડિયે કે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે છે દરમ્યાન મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી પહોચી હતી અને ત્યાં દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડા અને એક દીવાલ તોડી પાડવામાં આવી હતી વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં રોડના કામમાં નડતરરૂપ દબાણોને હાલમાં તોડવામાં આવેલ છે.






Latest News