મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન


SHARE











મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી રોડ ઉપર 40 સ્થળે કર્યું ડિમોલિશન

મોરબીમાં દર અઠવાડિયે કે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે છે દરમ્યાન મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધી પહોચી હતી અને ત્યાં દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડા અને એક દીવાલ તોડી પાડવામાં આવી હતી વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં રોડના કામમાં નડતરરૂપ દબાણોને હાલમાં તોડવામાં આવેલ છે.






Latest News