વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગણેશનગરમાં નિવૃત આર્મી જવાન ધીરજભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE











મોરબીના ગણેશનગરમાં નિવૃત આર્મી જવાન ધીરજભાઈ કંઝારિયાનું ભવ્ય સ્વાગત કરાયું

મોરબી જિલ્લામાંથી દેશ સેવા માટે ઘણા જવાનો આર્મીમાં જોડાતા હોય છે અને જયારે તે તેમની નોકરી પૂરી કરીને પાછા આવે છે ત્યારે તેઓની ભવ્ય સ્વાગત પરિવારના લોકો તેમજ ગામના લોકો દ્વારા કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા ધીરજભાઈ હરજીવનભાઈ કંઝારિયા આર્મીમાં જોડાયા હતા અને તેઓ નોકરી પૂરી કરીને જ્યારે પોતાના ઘરે પાછા આવ્યા હતા ત્યારે તેઓનું લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ તકે પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાજતે ગાજતે નિવૃત આર્મીમેનનું સ્વાગત કરીને તેને સહુ કોઈએ શુભકામનાઓ પાઠવી હતી.






Latest News