મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે


SHARE















મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે

 મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામ પાસે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી બુધવાર અને ૨૦ તારીખે શરદ પૂનમની રાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટક રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે આ નાટકનું આયોજન ગૌસેવા યુવક મંડળ વિરપર અને સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે રાખવા આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા મહાન ધાર્મિક નાટક “ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી” નાટક રજૂ કરવામાં આવશે. તેની સાથે લોકોને હસાવવા માટે કોમિક નાટક દામલાના ભવાડા પણ રજૂ કરવામાં આવશે તો ગૌસેવાના કર્યા માટે યોજાઇ રહેલા નાટકનો લાભ લેવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.






Latest News