ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ


SHARE











વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ

હાલમાં સમગ્ર ભારતની અંદર ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ઠેરઠેર પંડાલોમાં અને લોકોના ઘરે ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહયું છે ત્યારે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગણપતિમાં આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરના મહારાણા કેશરીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, કૃપાલસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, અમારીશભાઈ મઢવી સહિતના આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી જેમાં વિવેકાનંદ સોસાયટીના લોકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા




Latest News