મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો


SHARE











રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનાના એક આરોપીનો જામીન ઉ૫૨ છુટકારો

રાજકોટના માજી કોર્પોરેટર સાથેની છેતરપીંડીના ગુનામાં પકડાયેલ આરોપીની જામી અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઈને કોર્ટે એક આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીજન પોલીસે ફરીયાદી એવા રાજકોટના માજી કોર્પોરેટર સાથેની થયેલી કથીત છેતરપીંડીના ગુનામાં ફ૨ીયાદ દાખલ કરી હતી કે આરોપીઓએ વજે૫૨ ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધાર કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનુ નામ ધા૨ણ કરી ખોટા સાક્ષી રાખીને પુર્વ આયોજીત કાવતરું રચીને આરોપીઓએ ખોટા આધારકાર્ડ બનાવડાવી ભાગીદારી કરા૨માં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખાતેદાર તરીકે ખોટુ નામ દર્શાવી ખોટો ભાગીદારી કરાર કરી ફરીયાદીને જમીનમાં ભાગીદારી કરાર કરી વચન આપી વીશ્વાસ આપી ફરીયાદી પાસેથી રૂપીયા લઈ ૨કમ ઓળવી જઈ ફરીયાદી સાથે વીશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદના કામે આ મુજબ ગુનો નોંધી આરોપીઓની પોલીસ દ્રારા ધરપકડ કરવામા આવેલ તેમજ આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભી ત૨ફે મો૨બી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસમાં આરોપી ત૨ફે દલીલ ક૨વામાં આવેલી કે, આરોપીનો કોઈ ગુનાહીત ઈતીહાસ નથી.આરોપીએ આવો કોઈજ પ્રકા૨નો ગુનો કરેલ નથી પોલીસે તકસીરવાન સામે ખોટો ગુનો દાખલ કરી ખોટી રીતે અટક કરેલ છે. આરોપી પાસેથી કોઈ ૨કમ રીકવ૨ ક૨વામાં આવેલ નથી.આરોપી નાસી ભાગી જાય તેમ નથી.જે તમામ હકીકત ધ્યાને લઈ જામીન ઉ૫૨ મુકત ક૨વા દલીલ કરવામાં આવેલ હતી.બંન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભીને શ૨તી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા, પ્રતીક બારોટ, દીલીપ અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, ૨વી ચાવડા રોકાયેલા હતા.






Latest News