મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન


SHARE











મોરબીમાં માતાના સ્મરણાર્થે દીકરાએ આપ્યું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટમાં ૫૧,૦૦૦ નું અનુદાન

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ કરવામાં આવી રહી છે ત્યારે વેલજીભાઈ ગોવિંદભાઈ હડીયલ અને દીનાબેન વેલજીભાઈ હડીયલ તરફથી તેમના માતા સ્વ.લાડુબેન ગોવિંદભાઈ હડીયલના સ્મરણાર્થે તેમના સુપુત્ર પુનિત વેલજીભાઈ અને પૌત્ર હર્ષિલના વરદ હસ્તે ૫૧,૦૦૦ નું અનુદાન જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટને આપવામાં આવેલ છે

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ફ્રી એસી ઓક્સિજન એમ્બ્યુલન્સ સેવા સતવારા જ્ઞાતિ માટે તેમજ અંતિમયાત્રા માટે ફ્રી વૈકુંઠ રથ સેવા તમામ જ્ઞાતિ માટે તેમજ મોરબી સતવારા સમાજના કોઈપણ પરિવારમાં દુઃખદ અવસાન સમયે ક્રિયાકર્મ બાદ ઘેર પરત આવે ત્યારે ફ્રી ભોજન પહોંચાડવાની સાચી "શ્રદ્ધાંજલિ સેવા" જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમા સહભાગી થવા હડીયલ પરીવાર ૫૧,૦૦૦નું આર્થીક અનુદાન આપેલ છે તેવું જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ એન. કંઝારીયાએ જણાવ્યુ છે 






Latest News