મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત


SHARE











માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ માળીયા તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત કરેલ હતી અને મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચન કરેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી ખાતરી આપેલ હતી. આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલમાળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવાતાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયાતાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયામાળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયાનિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયાઆશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ હતા અને ત્યારે માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતની મંજુરી આપવામાં આવી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને અલગ નવી ગ્રામપંચાયત બનાવથી લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેવી હોદેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.






Latest News