મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના પ્રભુનગર(મિતાણા)ના વતની નિવૃત આર્મી ઓફિસર કાંતિલાલ ભાગીયાનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE











ટંકારાના પ્રભુનગર(મિતાણા)ના વતની નિવૃત આર્મી ઓફિસર કાંતિલાલ ભાગીયાનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી જીલ્લામાં આવતા તાલુકામાંથી આર્મીમાં દેશની સેવા કરવા માટે ગયેલા જવાનો નિવૃત થઈને ફરતા આવે છે ત્યારે તેનું પરિવારજનો અને ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે ત્યારે આવી જ રીતે ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા)ના વતની આર્મી ઓફિસર જે.સી.ઓ. કાંતિલાલ ભાગીયા ભારતીય સેનામાંથી નિવૃત થઈને પરત આવ્યા હતા ત્યારે ભારતીય પરંપરા મુજબ કાંતિલાલ ભાગીયાનું પરિવારજનો અને તેના મિત્રો દ્વારા વાજતે ગાજતે અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News