મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ


SHARE















ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ

ટંકારા આર્ય સમાજ દ્વારા ઘણા વર્ષોથી 23મી માર્ચના રોજ મુશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે તવી જ રીતે ગઇકાલે રાતે 8 વાગ્યે મસાલ રેલી ધર્મભક્તિ સોસાયટીમાંથી શરૂ કરી હતી અને આર્ય સમાજની શેરી ટંકારા ખાતે રેલીનું રાત્રિના 10 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આર્યવીર દળ ટંકારા દ્વારા કરવામાં આવે છે અને ગામની ગલીઓમાં રેલી ભ્રમણ કરી રહી હતી ત્યારે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા આ તકે ટંકારાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News