મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE











મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

મોરબી મહાનગર પાલિકા દ્વારા યુપીએસી અને જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી પ્રેરક સેમિનારનું કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આઇએએસ અધિકારી દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા વિષેની માહિતી આપવામાં આવી હતી આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર કુલદીપસિંહ વાળા એ જણાવ્યુ હતું કે, સાંપ્રત સમયમાં યુપીએસસી અને  જીપીએસસી જેવી પરીક્ષા જરૂર આપવી જોઈએ. અને ક્યારેય કોઈ પરીક્ષામાં ધાર્યું  પરિણામ ન મળે તો નાસીપાસ થવાની જરૂર હોતી નથી, અને બીજીવાર સખત મહેનત કરવાથી પરિણામ મળે  છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News