મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું


SHARE











વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે રજવાડી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણા કેસરીદેવસિંહનાં હસ્તે રજવાડી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન, અને વાહનની પૂજન વિધિ કરવામાં આવી હતી, રણજીત વિલાસ પેલેસ ખાતે શાહી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પરંપરાગત વસ્ત્રોમાં હાજર રહ્યા હતાં અને વિવિધ શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.




Latest News