મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE











ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

ટંકારા તાલુકાનાં લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવ્યો હતો અને ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય આગેવાન જગદીશ અમરશીભાઈ પનારા તથા  પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી. જોષી (હજનાળી) અને બી.એમ. દવે (મોરબી)એ વેદિક મંત્રો અને વિધી વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવી હતી અને રાત્રે ભજન ધુન ગરબા અને સુદરકાંડના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકી ઘાટના રાજકુમારદાસજી મહારાજસોમનાથદ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહતરાજકીય આગેવાનો કુભકોના ચંદ્રપાલ યાદવ, સાંસદ મોહનભાઇ કુંડારિયાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા સહિતઓએ દર્શનનો લાભ લીધો હતો






Latest News