તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું


SHARE











વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

જીએસઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ દ્રારા અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગાયત્રી મંદીર કરવામાં આવ્યું હતું તેમાં ૩૫ કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાકાનેર તાલુકાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, અશ્વિનગીરીબાપુએ હાજરી આપી હતી. તેમાં ચોથા વિભાગમાં ગુંદાખડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય એચ. અને ગોધાણી વિશાલ ડી. તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમારની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામતા મોરબી આગામી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.






Latest News