મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ


SHARE











મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ તિથિને અનુલક્ષીને મોરબી નગર દ્વારા શરદપૂર્ણિમાના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ નિમિતે વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓએ સાથે મળીને મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી






Latest News