મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા લતીપર ચોકડીએ આંબેડકર હોલમાં બામસેફડીએસફોરબીવીએફ અને બીએસપીના સંસ્થાપક કાંસિરામની ૧૬માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલીના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ હિતેચ્છુબસપા કાર્યકરોભીમ અનુયાયીઓભાઈઓબહેનોવડીલો અને મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તાલુકાજિલ્લા અને પ્રદેશમાંથી આવેલા આગેવાનોએ કાંસીરામના ત્યાગ અને બલિદાનને યાદ કરી બહુજન સમાજ પાર્ટીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના તાલુકા અને જિલ્લાના નવા હોદેદારોની નિમણુક કરી હતી તેવું બસપા સમર્થક હેમંતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યુ છે






Latest News