તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની તથા ઇ-શ્રમ કાર્ડની બેઠક યોજાઈ


SHARE











મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની તથા ઇ-શ્રમ કાર્ડની બેઠક યોજાઈ

મોરબીના કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધે સ્વીપની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું, લોકશાહીમાં તમામ મતદાર મહત્વની ભૂમિકા ભજવે છે. મતદારોને જાગૃત કરવામાં તમામ કર્મચારીઓને મહત્વની કામગીરી કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વોટર અવેરનેસ ફોરમ, મતદાર જાગૃતિના કાર્યક્રમો તથા એપિક વગેરે અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ, એએસપી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઑ હાજર રહ્યા હતા






Latest News