મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન


SHARE











વાંકાનેર પાલિકામાં ઐતિહાસિક હરરાજી: ૧૧.૦૫ લાખમાં જનકસિંહ ઝાલાએ અપાયું મેળાનું મેદાન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની આજે પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૧.૦૫ લાખની જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા આજે મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૧ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા ૧.૬૫ લાખમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ખોટી રીતે મેદાન આપવામાં આવ્યું છે તેવી પ્રદેશિક અધિકારીને હરરાજી કરવામાં આવી હતી જેથી કરીને આજે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૫૫ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૧.૦૫ લાખની બોલી જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન તેને પાલિકા દ્વારા આપવામાં આવ્યું છે તેવું વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પાસેથી જાણવા મળ્યું છે






Latest News