મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન


SHARE











મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન

મોરબી શહેરની મધ્યમાં આવેલ શાકમાર્કેટમાં દર વર્ષે ચોમાસામાં ગટરની ગંદકી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા જેને ઉકેલવા માટે થઈને ગત ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે કામગીરીને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેથી આ વખતે ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદમાં વરસાદી પાણી શાકમાર્કેટની અંદર ક્યાંય ભરાયેલ નથી અને પાછળના ભાગમાં પણ જ્યાં દુકાનો આવેલ છે ત્યાં પાણી ભરાતા હતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયુ નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, કલ્પેશભાઈ રવેશીય, ચતુરભાઈ દેત્રોજા સહિતના આગેવાનોને ત્યાં શાકમાર્કેટ પાસે બોલાવીને તેઓને ફુલહાર કરીને તેઓનું વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને સન્માન કર્યું હતું






Latest News