મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ

દેશમાં કટ્ટરવાદીઓ અને તેના સંગઠનો દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હિંદુઓના શોભાયાત્રા કે અન્ય ધાર્મિક પ્રસંગો ઉપર હુમલા કરનારા શખ્સોની સામે પગલાં લેવાની માંગ કરેલ છે

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને દેશમાં હિન્દૂઓના કાર્યક્રમોમાં કટ્ટરવાદીઓ હુમલા કરીને હિંસા ફેલાવે છે અને ઇરાદે સાથે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને પછી કટ્ટરવાદીઓ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કરે છે જેથી દેશને નુકશાન પહોંચાડનાર શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News