મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન


SHARE











વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં નર્મદાનું પાણી પીવા માટે લોકોને આપવામાં આવતું નથી જેથી કરીને લોકોની  સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં લોકોને પાણી માટે અન્યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજથી લોકોને સાથે રાખીને સ્થાનીક આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પીવા લાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે,સમસ્યા ઉકેલવા માટે અગાઉ પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય અનેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પણ લોકો પગલાં લેવામાં આવેલ નથી અને લોકો પાણી માટે હેરાન થાય છે માટે નાછૂટકે આંદોલન કરવામાં આવ્યું છે.






Latest News