મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન


SHARE











વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

વાંકાનેર ખાતે  શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો માટે નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ, જાલંધર બંધ પધ્ધતિ યોગથી સારવાર માટેનું આયોજન કરેલ છે

આ કેમ્પ તા. ૨૩ માર્ચને બુધવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી રામચોક ખાતે રાખેલ છે અને નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ લખાવવું ફરજિયાત છે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને નામ લખાવવા માટે બ્રહ્મ સમાજ વાડી રામચોક વ્યવસ્થાપક વીરૂભાઈ 9904831825પ્રમુખ રજનીભાઈ રાવલ 94282 62622 , ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ 98795 83770 નો સંપર્ક કરવાનો રહેશે અને જાલંધર બંધ પધ્ધતિથી નિશુલ્ક સારવાર પ્રખ્યાત દંત ચિકિત્સક ભરતભાઈ વ્યાસ આપશે. આ ચિકિત્સા કેમ્પનું આયોજન હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે






Latest News