મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન


SHARE











વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

વાંકાનેર ખાતે  શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો માટે નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ, જાલંધર બંધ પધ્ધતિ યોગથી સારવાર માટેનું આયોજન કરેલ છે

આ કેમ્પ તા. ૨૩ માર્ચને બુધવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી રામચોક ખાતે રાખેલ છે અને નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ લખાવવું ફરજિયાત છે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને નામ લખાવવા માટે બ્રહ્મ સમાજ વાડી રામચોક વ્યવસ્થાપક વીરૂભાઈ 9904831825પ્રમુખ રજનીભાઈ રાવલ 94282 62622 , ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ 98795 83770 નો સંપર્ક કરવાનો રહેશે અને જાલંધર બંધ પધ્ધતિથી નિશુલ્ક સારવાર પ્રખ્યાત દંત ચિકિત્સક ભરતભાઈ વ્યાસ આપશે. આ ચિકિત્સા કેમ્પનું આયોજન હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે






Latest News