મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે


SHARE











કોરોના ઇફેક્ટ: વાંકાનેરમાં માંધાતાદેવની રથયાત્રા નહિ નીકળે

વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે છે તે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામા આવેલ છે આ ગૃપના સંચાલક શ્રીમતી જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયાએ જણાવ્યુ છે કે, જો માંધાતાદેવની રથયાત્રા કાઢવામાં આવે તો તેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને કોરોનાનું સંક્રમણ ફેલાઈ તેવી શક્યતા છે માટે લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખીને આ વર્ષે રથયાત્રા બંધ રાખવામાં આવેલ છે જેની સમગ્ર જનતાને નોંધ લેવા આગેવાનોએ કહ્યું છે






Latest News