કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું


SHARE







વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામા આવેલ હતો દરમ્યાન જડેશ્વર મેળામાં આરોહિ અજીતભાઈ સીતાપરા (2) નામની બાળકી તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી જેથી પરિવારથી વિખુટી પડી ગયેલ આ બાળકીના વાલીને શોધવા માટેની પોલીસે કવાયત શરૂ કરી હતી ત્યાર બાદ બાળકીના વાલીવારસને શોધી કાઢીને બાળકી તેના પિતા અજીતભાઈ રણજીતભાઈ સીતાપરા રહે. જેતપરડા તાલુકો વાંકાનેર વાળાને બાળકી સોંપી દેવામાં આવી હતી.




Latest News