મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી


SHARE











બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા વ્યક્તિએ દબાણ અને પવનચકીને લગતી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ 30 વખત કરેલ છે પણ કામ કોઈ કરવામાં આવતું નથી જેથી કરીને આગામી ફરીયાદ નિવારણ કાર્યક્રમ પહેલ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તાળાબંધી કરવાની ચમકી ઉચ્ચારી છે.

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરે છે અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં 30 વખત અરજી કરી છે તો પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગૌચરમાં દબાણ કરીને ઊભી કરવામાં આવેલ પવનચકીને દુર કરવામાં આવતી નથી જો હવે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આવતા મુખ્યમંત્રી ફરીયાદ નીવારણના તા 26/2 ના કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના સભાખંડને તાળાબંધી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News