મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સનાં પિતાની ધરપકડ


SHARE











મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સનાં પિતાની ધરપકડ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ નજીક રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કર્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે અને હાલમાં આ ગુનામાં સગીરાનું અપહરણ કરનારા શખ્સનાં પિતાની પોલીસે ધરપકડ કરી છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના ઘર પાસેથી તેની સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી પોલીસે સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમે આરોપી ચિરાગ નરેશભાઈ મકવાણાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હતી અને સગીરાને હસ્તગત કરી હતી ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને હાલમાં આ ગુનામા આરોપીની મદદ કરનારા તેના પિતા નરેશભાઈ રામદાસભાઈ મકવાણા (54) રહે. અમદાવાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News