મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં થોડા સમય પહેલા જ નિમાયેલા શહેર પી.આઈ. વય મર્યાદા સબબ નિવૃત થતાં શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેર શહેર પી.આઈ. બી. જી. સરવૈયા વય મર્યાદા સબબ નિવૃત્ત થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વાંકાનેર રાજવી મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર ક્ષત્રિય સમાજનાં અગ્રણી વજુભા ઝાલા, અમિતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ઝાલા (એડવોકેટ), નગર પાલિકા કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સલીમભાઈ તથા પોલીસ પરિવાર, પત્રકારો - આમંત્રિતો દ્વારા  પી.આઈ. નું સન્માન કરવામાં આવ્યું હતું, મંચસ્થ અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં પી.આઈ.ની ફરજ દરમ્યાન કાર્યશૈલીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.






Latest News