મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ


SHARE











આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ  બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે ત્રણમાં માર્કેટ યાર્ડ આવેલ છે જેમાથી હાલમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરેલ છે ત્યારે મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા ૨ સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, હળવદ યાર્ડમાં ઊભા વાહનમાં કપાસની હરરાજી ચાલુ રાખવામા આવી છે તે સિવાય તમામ જણસની હરરાજીને બંધ રાખવામા આવી છે અને વાંકાનેર યાર્ડમાં જગ્યા હશે તો જ માલ ઉતારવામાં આવશે નહીં તો વાહનને ઊભું રાખવામા આવશે અને જે વેપારીનો માલ ખુલ્લામાં પડેલ છે તેઓને ગોડાઉનમાં માલ મુકવા માટે કહેવામા આવ્યું છે






Latest News