મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ


SHARE











આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ  બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે ત્રણમાં માર્કેટ યાર્ડ આવેલ છે જેમાથી હાલમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરેલ છે ત્યારે મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા ૨ સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, હળવદ યાર્ડમાં ઊભા વાહનમાં કપાસની હરરાજી ચાલુ રાખવામા આવી છે તે સિવાય તમામ જણસની હરરાજીને બંધ રાખવામા આવી છે અને વાંકાનેર યાર્ડમાં જગ્યા હશે તો જ માલ ઉતારવામાં આવશે નહીં તો વાહનને ઊભું રાખવામા આવશે અને જે વેપારીનો માલ ખુલ્લામાં પડેલ છે તેઓને ગોડાઉનમાં માલ મુકવા માટે કહેવામા આવ્યું છે






Latest News