મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

આગામી ચૈત્રવદ અગિયારસને તા.૨૪-૪-૨૫ ને ગુરૂવારના રોજ મોરબીની શ્રી મહાપ્રભુજીના બેઠકજી (સામાંકાઠે) મોરબીમાં પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે.

જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩ કલાકે થશે.તેમજ અપરસમાં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.પ્રાગટય દર્શન બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી થશે.માટે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.






Latest News