મોરબીમાં સબર સુકુન અને અમન ચેન સાથે ઈદ ઉલ ફીત્રની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો
ટંકારામાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ
SHARE








ટંકારામાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં સેવાભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરાના વરદ હસ્તે 15 માં બાલ કેન્દ્રનો પ્રારંભ કરવવામાં આવેલ છે. આ તકે લાલજીભાઈ કુનપરા, સતીશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, દીપકભાઈ વાઢેર, નાથાલાલ ઢેઢી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સુંદર સંચાલન કેન્દ્ર સંચાલિકા શ્રુતિબહેન ગઢવીએ કર્યું હતું.

