મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું


SHARE











ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું

ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની યાદગીરી રૂપે તેમના પિતા પ્રભુભાઈ જીવરાજભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, ઉપસરપંચ અને સભ્યો તેમજ લિખિયા પરિવારના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું






Latest News