મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા


SHARE











વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા

 સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે અને બદલી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદારને મૂકવામાં આવેલ છે

રાજ્યના જે નાયબ  મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. અને મહેસુલ વિભાગ દ્વારા જુદાજુદા જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદાર સુહાની આર. કેલૈયાને મૂકવામાં આવેલ છે






Latest News