હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા


SHARE











વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા

 સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે અને બદલી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદારને મૂકવામાં આવેલ છે

રાજ્યના જે નાયબ  મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. અને મહેસુલ વિભાગ દ્વારા જુદાજુદા જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદાર સુહાની આર. કેલૈયાને મૂકવામાં આવેલ છે




Latest News