કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીના લધીરપુર રોડે કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ બંધ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેમને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાન ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ડિસન્ટ સિરામિક  કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અનીલરાવ દાદારાવ ગજભી (ઉંમર ૩૫) રહે, મૂળ નાગપુર હાલ રહે ડિસન્ટ સિરામિક લેબર વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરે છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ યુવાને પરિવારિક કારણોસર આપઘાત કર્યો હોય તેવું હાલમાં તેમના નજીકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News