મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી એબીવીપી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટેટ-ટાટની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના અમલી બનાવેલ છે તેના વિરોધ સાથે ઉમેદવારોને સાથે રાખીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચિમકી એબીવીપી દ્રારા ઉચ્યારવામાં આવેલ છે.






Latest News