મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા


SHARE











મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનારા ૩૪૭ લોકોને સન્માનીત કરાયા

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી ૩૪૭ સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.જેમા ધોરણ ૬ થી ૧૨ ના ભાઈ-બહેનો, ઉપરાંત વાલીઓ, અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વિગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા અને આ માધ્યમથી સંસ્કૃતને પોતાના જીવનમાં પરિવારમાં, સમાજમાં સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કર્યો હતો. સંસ્કૃતમાં રસરુચી ધરાવનાર દરેક ભાઈઓ-બહેનોને આહ્વાન છે આ માટે સંસ્કૃત આવડવું જરુરી જ છે એવું નથી, ઈચ્છા અને મન હોવું જોઈએ.તમે પણ જોડાઈ શકો છો અને વ્યક્તિત્વ વિકાસ, રાષ્ટ્ર વિકાસના કાર્યમાં ભાગીદાર થઈ શકો છો.તેમ નવનિર્માણ ક્લાસીસના સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ જણાવેલે છે






Latest News