મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે બિસ્માર રોડ રીપેર કરવા કરી મામલતદારને રજૂઆત


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે બિસ્માર રોડ રીપેર કરવા કરી મામલતદારને રજૂઆત

મોરબી જિલ્લાના મોટા ભાગના રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે હાલમાં માળીયા ગામથી સ્ટેટ હાઇ-વેને જોડતો રસ્તો અતિ બિસ્માર હોવાથી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા ગામથી સ્ટેટ હાઇ-વે સુધીનો રોડ છેલ્લા ઘણા મહિનાથી અતિબિસ્માર હાલતમાં છે અને વાહન ચાલકો તેમજ ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ રોડને તાત્કાલિક બનાવવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ખરાબ રોડના લીધે અકસ્માત થવાનો ભય રહે છે જેથી કરીને નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા આ રોડનું કામ કરવામાં આવે તે લોકોના હિતમાં છે






Latest News