મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સખી મંડળે મંત્રીને વંદે ગુજરાતનું માટીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું


SHARE











વાંકાનેરના સખી મંડળે મંત્રીને વંદે ગુજરાતનું માટીનું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું

મોરબીમાં એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાલ ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળો ચાલી રહ્યો છે. જેમા વિવિધ સખી મંડળ અવનવી વસ્તુઓનું નિર્માણ કરી તેનું વેચાણ કરી રહ્યા છે. જેમાં વાંકાનેરના મીટ્ટી આર્ટ ક્લે પ્રોડક્ટ સાથે જોડાયેલા સખી મંડળ દ્વારા માટી માથી વિવિધ વાસણો બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન દરમિયાન તેમને વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ આબેહુબ કંડારી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને અર્પણ કરી ગરવી ગુજરાત અને ગુજરાત સરકારને આ અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ માટીના સ્મૃતિચિન્હ પરથી એવું જણાય છે કે જન જનની વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ગુજરાતની માટી પરનો દરેક માનવી સહભાગી છે.






Latest News